આતંકવાદી હુમલાને લઈને દેશભરમાં શોક સાથે રોષનો માહોલ
Live TV
-
પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં દેશે 40 જેટલા શૂરવીર ગુમાવ્યા છે. હુમલાના પગલે સમગ્ર દેશ સહિત રાજ્યમાં શોક સાથે રોષનો માહોલ છે. રાજ્યના જુદા-જુદા શહેરોમાં નાગરિકો દ્વારા હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રધ્ધાંજલિ આપવામાં આવી રહી છે તો સાથો-સાથ પાકિસ્તાન તેમજ આતંકવાદને જડબાતોડ જવાબ આપવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે.
