ગુજરાતમાં રાત્રી કફર્યુને લઈને મોટા સમાચાર
Live TV
-
રાત્રે 10:00 વાગ્યા થી સવારે 6:00 વાગ્યા સુધી આ ચારેય મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ રહેશે.
જામનગરથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાત્રી કર્ફ્યુને લઇને જાહેરાત કરી. રાજ્યના ચારેય મહાનગરો અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરામાં રાત્રી કરફ્યુ યથાવત રહેશે. રાત્રે 10:00 વાગ્યા થી સવારે 6:00 વાગ્યા સુધી આ ચારેય મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ રહેશે. આ રાત્રી કર્ફ્યુ આગામી 15 દિવસ સુધી યથાવત રહેશે.
