દર્દીઓના પરિવારોને રૂપિયા 4-4 લાખની સહાય જાહેર
Live TV
-
મૃતકના પરિવારજનોને મુખ્યમંત્રી રાહત નિધિમાંથી 4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદના નવરંગપુરાની શ્રેય હોસ્પિટલની આગ દુઘર્ટનામાં દુઃખદ અવસાન પામેલા વ્યક્તિઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી પ્રત્યેક મૃતકના વારસદારને મુખ્યમંત્રી રાહત નિધિમાંથી 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. તેમજ આ ઘટનામાં ઇજા પામેલા ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય અપાશે.
