દ્વારકાના જગતમંદિર ખાતે વિજળી પડવાના બનાવની અમિત શાહે જાત માહિતી મેળવી
Live TV
-
13 જુલાઈ વિશ્વ પ્રસિદ્ધ જગતમંદિર દ્વારકા ખાતે વીજળી પડવાનો બનાવ બન્યો હતો. જેમાં મંદિરના સ્થાપત્યને કોઈ પણ જાતનું નુકસાન કે જાનહાની થયેલ નથી. આ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંદિર પ્રશાસનના સ્થાનિક કલેક્ટર વહીવટી તંત્ર સાથે સંપર્ક કરી પરિસ્થિતિની જાત માહિતી મેળવી હતી.
