Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદનું કરશે ઉદ્ઘાટન

Live TV

X
  • ગુજરાતના નર્મદાના એકતાનગર ખાતે યોજાનારી પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વર્ચ્યુઅલ માધ્યમથી આરંભ કરાવશે અને આ પરિષદમાં તેઓ સંબોધન પણ કરશે. અનેક મુદ્દાઓ પર શ્રેષ્ઠ નીતિઓ ઘડવા માટે કેન્દ્ર અને રાજય સરકાર વચ્ચે તાલમેલ વધારવાના ઉદ્દેશથી આ પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. બે દિવસની આ પરિષદમાં આબોહવા પરિવર્તન, વન વ્યવસ્થાપન, પ્રદૂષણ નિયંત્રણ, વન્યજીવન વ્યવસ્થાપન અને પ્લાસ્ટિક તથા અન્ય કચરાના વ્યવસ્થાપન જેવા વિષયો પર 6 સત્ર પણ યોજાશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply