મુખ્યમંત્રી રાહતનિધિમાં વિવિધ મંડળો, ટ્રસ્ટ અને સેવા સમિતિ દ્વારા ફાળો આપવામાં આવ્યો
Live TV
-
મુખ્યમંત્રી રાહતનિધિમાં સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ, હીરાલાલ તેજાજી ખારાવાલા ચેરીટેબલ ટ્રસ્ટ , કમલમ ટ્રસ્ટ, ગાંધીનગર ડીસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ મીલ્ક પ્રોડક્સ લી., બાર કાઉન્સીલ ઓફ ગુજરાત, ગુજરાત રાજ્ય ખેતી સેવાના રાજ્યપત્રીત અધિકારીઓના વર્ગ-૧ અને વર્ગ-૨ મંડળ, ખેતીવાડી ખાતું - ગાંધીનગર, શ્રી ઉદય સુરેશ કોટક, સ્વામિનારાયણ સેવા સમિતિ - અમદાવાદ , તરુણભાઇ બારોટ, સ્વામિનારાયણ સેવા ટ્રસ્ટ, અમદાવાદ, શ્રી બોટાદ જીલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ લી., માંગરોળ ખારવા સમાજ, દ્વારા ફાળો આપવામાં આવેલ છે.