મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ યોજી ગુજરાત મંત્રીમંડળની બેઠક
Live TV
-
જળ સંકટ નિવારવા માટેના દેશના સૌથી મોટા જળ સંચય અભિયાનની કરાઈ સમીક્ષા
મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે ગુજરાત મંત્રી મંડળની બેઠક યોજાઈ છે. આ બેઠકમાં જળ સંકટ નિવારવા માટેના દેશના સૌથી મોટા જળ સંચય અભિયાનની સમીક્ષા કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે આ અભિયાન હજુ આજ અને આવતીકાલ ચાલનાર છે ત્યારે મંત્રી મંડળની બેઠકમાં બાકીના બે દિવસ આ કામગીરીમાં વેગ લાવવા વિચારણા કરાઈ હોવાનું મનાય છે.
