Skip to main content
Settings Settings for Dark

રથયાત્રાનું ડીડી ગિરનાર પરથી સવારે 3:55 કલાકે થશે જીવંત પ્રસારણ

Live TV

X
  • મંગળા આરતી અને પહિંદવિધિ પણ મંદિરના પ્રાંગણમાં થશે.

    કોવિડ-19ને કારણે પ્રવર્તમાન પરિસ્થિતિમાં સંક્રમણ ન વધે તે માટે ભગવાન જગન્નાથ મંદિરની પરંપરાગત રથયાત્રા આ વખતે મંદિર પરિસરમાં જ પરિક્રમા કરશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.

    આ રથયાત્રાનું દુરદર્શન ડી.ડી. ગિરનાર પરથી સવારે 3:55 કલાકથી સવારે 8:30 કલાક સુધી જીવંત પ્રસારણ કરાનાર છે. બીજી તરફ સુપ્રિમ કોર્ટે સશર્ત સાથે ઓડિશાના પુરીમાં જગન્નાથ ભગવાનની રથયાત્રા કાઢવામાં આવશે, તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply