Skip to main content
Settings Settings for Dark

રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટની રચનાની જાહેરાતને CM વિજય રૂપાણીએ આવકારી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે ટ્રસ્ટની રચના કરાઈ હોવાની જાહેરાત કરી છે જેને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આવકારી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રધાનમંત્રીના આ નિર્ણયને ઐતિહાસિક ગણાવતા કહ્યું કે, પ્રધાનમંત્રીએ વર્ષો જૂની વિવાદીત સમસ્યાનો સરળ ઉકેલ લાવીને ,લોકલાગણીને માન આપ્યું છે. મહત્વપૂર્ણ છે કે, અયોધ્યામાં ,67 એકર જમીન ,રામ જન્મભૂમિ ટ્રસ્ટને ,જ્યારે 5 એકર જમીન સુન્ની વક્ફ બોર્ડને, ફાળવવામાં આવી છે...તો આ નિર્ણયને લઈને ખુશી વ્યક્ત કરતાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply