Skip to main content
Settings Settings for Dark

શક્તિપીઠ અંબાજીમાં નવરાત્રી દરમિયાન આરતીના સમયમાં કરાયો ફેરફાર

Live TV

X
  • નવરાત્રીના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે શક્તિપીઠ અંબાજીમાં નવરાત્રીની તૈયારી શરુ કરવામાં આવી છે. અંબાજીમાં આસો સુદ એકમના સોમવારે સવારે 9 થી 10:30 કલાક સુધીમાં ઘટસ્થાપન કરવામાં આવશે. મંદિરમાં આરતીના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. સવારની આરતીનો સમય 7:30 થી 8 વાગ્યે કરવામાં આવ્યો છે. તો સાંજની આરતી 6:30 થી 7 વાગ્યા દરમિયાન થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બરે અંબાજી ખાતે માં અંબાના દર્શન કરી ગબ્બર ખાતે પૂજા અર્ચના કરશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply