Skip to main content
Settings Settings for Dark

શહેરી વિકાસ યોજના અંગેના સેમિનારમાં મુખ્યમંત્રીએ આપી હાજરી

Live TV

X
  • મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે આ સેમિનારનો હેતુ , પ્રધાનમંત્રી મોદીની 2022 સુધીમાં ,મકાન વંચિત પરિવારોને ,પોતિકા ઘર ઉપલબ્ધ કરાવવાની દિશામાં , આગળ વધવા માટેનો હતો

    ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે ,મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં ,શહેરી વિકાસની યોજનાઓ અંગે ,સેમિનાર યોજાયો હતો. જેમાં 21 રાજ્યોના , હાઉસિંગ બોર્ડના અધિકારીઓ ,ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે આ સેમિનારનો હેતુ , પ્રધાનમંત્રી મોદીની 2022 સુધીમાં ,મકાન વંચિત પરિવારોને ,પોતિકા ઘર ઉપલબ્ધ કરાવવાની દિશામાં , આગળ વધવા માટેનો હતો. 2022 સુધીમાં , દેશના છેવાડાના ,ગરીબ તથા મધ્યમવર્ગીય પરિવારને ,ઘર મળી રહે તે માટે ,આધુનિક ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ,કેવી રીતે આગળ વધી શકાય ,તે અંગે સેમિનારમાં વિવધ મુદ્દાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
apply