AMCને ચાર તળાવો સોંપવાનો CM વિજય રૂપાણીનો નિર્ણય
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ શહેરના રાજય સરકાર હસ્તકના ૪ તળાવોનો વિકાસ કરવા માટે આ તળાવો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વિના મૂલ્યે સોંપવાનો નિર્ણય કર્યો છે...
સિટી બ્યુટીફિકેશન માટે તથા આ તળાવોની આસપાસના વિસ્તારના નાગરિકોને હરવા-ફરવા અને મનોરંજન માટેના પર્યાવરણ પ્રિય સ્પોટ તરીકે મહાનગરપાલિકા આ તળાવોનો વિકાસ કરશે...
વટવાના વાંદરવટ તળાવ, છારોડીના સરકારી તળાવ તેમજ ગોતામાં ગામ તળાવ અને શીલજમાં સરકારી તળાવ મહાનગરપાલિકાને સોંપવામાં આવશે
