Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં કોરોનાનાં 1,120 નવા દર્દીઓ સાથે રિકવરી રેટ 96.07 ટકા થયો

Live TV

X
  • રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 1,120 નવા દર્દીઓ નોંધાયા છે, જયારે 3,398 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીના પરિણામે રાજ્યમાં સાજા થવાનો 96.07 ટકા પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી કુલ 7,82374 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

    આરોગ્ય વિભાગની યોગ્ય કામગીરીને કારણે રાજ્યમાં રિકવરી રેટ 96.07 ટકા પર પહોંચ્યો છે. રાજ્યમાં કુલ 2,75,139 વ્યકતિઓનું રસીકરણ પૂર્ણ. 

    સુરતમાં 133, અમદાવાદમાં 184, વડોદરામાં 227, રાજકોટમાં 89, ગાંધીનગરમાં 13, મહેસાણામાં 18, જામનગરમાં 41, ભરૂચમાં 32, નર્મદામાં 7, જૂનાગઢમાં 68, સાબરકાંઠા 14, મોરબીમાં 3, અમરેલીમાં 24, કેસ નોંધાયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-02-2025 Max Temp : °C Min Temp : °C
apply