Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં કોરોનાનાં 1259 નવા દર્દીઓ સાથે રિકવરી રેટ 98.09 ટકા થયો

Live TV

X
  • રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 1259 નવા દર્દીઓ નોંધાયા છે, જયારે 151 દર્દીઓ સાજા થઇને ઘેર પરત ફર્યા છે. આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીના પરિણામે રાજ્યમાં સાજા થવાનો 98.09 ટકા પર પહોંચ્યો છે. આજે રાજ્યભરમાંથી કુલ 7,46,485 દર્દીઓનું રસીકરણ કરવામાં આવ્યું. રાજ્યમાં 15થી 18 વર્ષના કુલ  4,94,317 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું 

    અમદાવાદમાં 644, સુરતમાં 255, વડોદરામાં 75, રાજકોટમાં 61, મોરબીમાં 12, મહેસાણામાં 12, નવસારીમાં 16, ભરૂચમાં 16, ભાવનગરમાં 18, ગાંધીનગરમાં 28, વલસાડમાં 40, આણંદમાં 29, ખેડામાં 24, કચ્છમાં 11, જામનગરમાં 17, મહીસાગરમાં 6, સુરેન્દ્રનગરમાં 3, તાપીમાં 3, દેવભૂમિ દ્વારકામાં 2, અરવલ્લીમાં 1, બનાસકાંઠામાં 1, દાહોદમાં 1, જૂનાગઢમાં 1, પોરબંદરમાં 1 કેસ નોંધાયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
apply