Skip to main content
Settings Settings for Dark

ઢાકાના નાનકશાહી ગુરુદ્વારામાં ગુરુપૂર્વની ઉજવણી કરવામાં આવી

Live TV

X
  • ગુરુદ્વારાનું નિર્માણ 1830માં ગુરુ નાનકની મુલાકાતની યાદમાં કરવામાં આવ્યું હતું.

    ગુરુદ્વારા નાનકશાહી ઢાકામાં આવેલ ઐતિહાસિક ગુરુદ્વારા છે. ગુરુ નાનક દેવે વર્ષ 1506-07માં ઢાકાની મુલાકાત લીધી હતી. ગુરુદ્વારાનું નિર્માણ 1830માં ગુરુ નાનકની મુલાકાતની યાદમાં કરવામાં આવ્યું હતું. ગુરુ તેગ બહાદુર પણ 2 વર્ષથી વધુ સમય ઢાકામાં રહ્યા હતા.

    ઢાકાના નાનકશાહી ગુરુદ્વારામાં 2 મહત્વપૂર્ણ અવશેષો છે. જેમાં ગુરુ તેગ બહાદુરના લાકડાના ચપ્પલ અને ગુરુ ગ્રંથ સાહિબની 2 હસ્તલિખિત નકલોનો સમાવેશ થાય છે.

    શુક્રવારે ઢાકાના ઐતિહાસિક નાનકશાહી ગુરુદ્વારામાં ગુરુ નાનક દેવની 554મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ગુરુ પર્વ નિમિત્તે વિવિધ વિસ્તારના લોકોએ ગુરુદ્વારા ખાતે નમન કર્યા હતા.

    લોકો માટે સામુદાયિક મિજબાની અથવા લંગરનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગુરબાનીને વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply