અમે જે કહ્યું છે તે કરી બતાવ્યુ : મમતા બેનર્જી
Live TV
-
તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યુ કે, અત્યાર સુધી અમે એવું કંઈ કહ્યુ નથી જે અમે કરી શકતા નથી. અને અમે જે કહ્યું છે તે કરી બતાવ્યુ છે.
પં.બંગાળના કુરસીઓગંથી ટીએમસીના પ્રમુખ મમતા બેનર્જીએ ગઈકાલે જનસભાને સંબોધન કર્યુ હતુ. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યુ કે, અત્યાર સુધી અમે એવું કંઈ કહ્યુ નથી જે અમે કરી શકતા નથી. અને અમે જે કહ્યું છે તે કરી બતાવ્યુ છે.
