અમે હુમલો કરીએ છે , સંખ્યા નથી ગણતા - વાયુસેના પ્રમુખ
Live TV
-
26 ફેબ્રુઆરીએ બાલાકોટ સ્ટ્રાઈક સમયે નિશાનચૂક નહોતુ થયું-બી.એસ.ધનોઆ
વાયુ સેનાના વડા એર ચીફ માર્શલ બી.એસ.ધનોઆએ , એક પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે 26 ફેબ્રુઆરીએ બાલાકોટ સ્ટ્રાઈક સમયે નિશાનચૂક નહોતુ થયું. તેમણે જણાવ્યું હતું કે એર સ્ટ્રાઈક વખતે થયેલી જાનહાની અંગે વાયુસેનાએ અંદાજ નથી લગાવ્યો. તે અંગે સરકાર જ જાહેરાત કરી શકે
