આપઘાત રોકવા રાષ્ટ્રીય નીતિ ઘડવાની દિશામાં સરકાર કાર્યરત
Live TV
-
દેશમાં આપઘાત રોકવા અંગેની હવે રાષ્ટ્રીય નીતિ ઘડાવાની દિશામાં પહેલું ડગલુ મંડાઇ ચૂકયુ છે. આ મુદ્દે થયેલી રજૂઆતને રાષ્ટ્રપતિએ ગંભીરતાથી લઇને સરકારને મોકલી આપી છે.
દેશમાં આપઘાત રોકવા અંગેની હવે રાષ્ટ્રીય નીતિ ઘડાવાની દિશામાં પહેલું ડગલુ મંડાઇ ચૂકયુ છે. આ મુદ્દે થયેલી રજૂઆતને રાષ્ટ્રપતિએ ગંભીરતાથી લઇને સરકારને મોકલી આપી છે. આ લેખિત રજૂઆત રાષ્ટ્રપતિને કચ્છમાંથી ડો. પંડિત દેવજ્યોતિ શર્માએ કરી હતી.
