આપણા ઘરની ચોકી કરીએ છીએ તે જ રીતે દેશની ચોકીદારી આપણે કરવાની છે: રાજ્યવર્ધન રાઠોર
Live TV
-
ભાજપા નેતા રાજ્યવર્ધન રાઠોરે જયપુરમા પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, વિપક્ષ ઈચ્છે છે કે, દેશમાં કોઈ ચોક્કસ ન રહે, જેથી તેઓ ચોરી અને ભ્રષ્ટાચાર કરી શકે
ભાજપા નેતા રાજ્યવર્ધન રાઠોરે જયપુરમા પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, વિપક્ષ ઈચ્છે છે કે, દેશમાં કોઈ ચોક્કસ ન રહે, જેથી તેઓ ચોરી અને ભ્રષ્ટાચાર કરી શકે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રીએ દેશવાસીઓમાં એ ભાવના જગાવી છે કે, જેમ આપણે આપણા ઘરની ચોકી કરીએ છીએ તે જ રીતે દેશની ચોકીદારી આપણે કરવાની છે.
