આર્મી રાજકીય નિર્ણયોના હિસાબે કામ કરે છે- સેના પ્રમુખ
Live TV
-
સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે કહ્યું છે કે, આર્મી જનતાની સલાહ પર કામ નથી કરતી. પરંતુ આર્મી રાજકીય નિર્ણયોના હિસાબે, કામ કરે છે. જનરલ બિપિન રાવતે ઉત્તરપ્રદેશના લખનૌમાં પત્રકારોને સંબોધતા આ જણાવ્યું હતું.
