આવતીકાલે ચંદ્રયાન-2નું કરાશે પ્રક્ષેપણ
Live TV
-
સોમવારે બપોરે 2:43 મિનિટે ચંદ્રયાન-2 કરાશે લોન્ચ
આવતીકાલે ચંદ્રયાન-2નું ઇસરો દ્વારા પ્રેક્ષેપણ કરવામાં આવશે..દેશભરની નજર ચંદ્રયાન-ટુ મિશન ઉપર ફરી એકવાર કેન્દ્રીત થઈ છે. આવતીકાલે બપોરે બે વાગેને 43 મિનિટે ચંદ્રયાન-ટુ મિશનનું પ્રક્ષેપણ થશે. આ અગાઉ આ મિશનનો પૂર્વ અભ્યાસ કરવામાં આવ્યો હતો, જે પૂર્ણરૂપે સફળ રહ્યો હતો. ઈસરોએ ટ્વીટ કરીને આ વિગતની જાણકારી આપી છે. તેમણે ટ્વીટમાં કહ્યું છે કે, પૂર્વાભ્યાસ પૂર્ણ થયો છે અને પ્રદર્શન સામાન્ય રહ્યું હતું...
