Skip to main content
Settings Settings for Dark

ઈરાન: કોરોનાથી અસરગ્રસ્ત પ્રાંતમાંથી 53 ભારતીયોની ટુકડી ભારત પાછી ફરી

Live TV

X
  • ઈરાનના કોરોનાથી અસરગ્રસ્ત તહેરાન અને શિરાઝ પ્રાંતમાંથી 53 ભારતીયોની ચોથી ટુકડી ભારત પાછી ફરી છે. વિદેશ મંત્રી એસ.જયશંકરે જણાવ્યું છે કે, પાછા ફરેલાઓમાં એક શિક્ષક અને 52 વિદ્યાર્થીઓ છે. આ સાથે જ અત્યાર સુધી ઈરાનથી કુલ 389 ભારતીયો સ્વદેશ પાછા ફર્યા છે. 

    વિદેશમંત્રી એસ જયશંકરે ભારતોયોને સલામત રીતે પાછા લાવવામાં મદદ કરવા બદલ ઈરાનના સત્તાવાળાઓનો આભાર માન્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply