ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ એક મહિનાનું વેતન પ્રધાનમંત્રી રાહત ફંડમાં આપશે
Live TV
-
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ 1 મહિનાનું વેતન , પીએમ રાષ્ટ્રીય રાહત કોર્સમાં દાન કરવાનો નિર્ણય કર્યો છે. દેશમાં કોરોના વાઈરસમાં 748 સંક્રમિત કેસ છે. જ્યારે 19ના મોત નોંધાયા છે. ગઈકાલે તમિલનાડુમાં એક જ દિવસમાં વધુ 9 સંક્રમિત કેસ સામે આવ્યા હતા. આ સાથે રાજ્યમાં સંક્રમિત સંખ્યા 38 થઈ છે. ચેન્નાઈમાં 3 લોકોમાં કોરોના સંક્રમણના લક્ષણ મળ્યા છે.
