કટોકટીના ખલનાયકોને શોધી સજા આપવાની જરૂર
Live TV
-
ઇમરજન્સીના કાળા દિવસની ઉજવણી દરમિયાન એક કાર્યક્રમમાં પ્રસાર ભારતીના ચેરમેન ડૉ. એ. સૂર્ય પ્રકાશનું નિવેદન
પ્રસાર ભારતીના ચેરમેન ડૉ.એ.સૂર્યપ્રકાશે વિવેકાનંદ ઈન્ટરનેશનલ ફાઉન્ડેશનના કાર્યક્રમમાં "ઈમરજન્સીનો કાળો દિવસ" એ ચર્ચામાં ભાગ લીધો હતો.તેમણે કહ્યું કે, કટોકટીના ખલનાયકોને હજુ શોધવા અને સજા આપવાની જરૂરિયાત છે. તેમણે ઈમરજન્સી કાર્યકાળ સમયની ઘટનાની તપાસ કરી રહેલ શાહ પંચ દ્વારા દોષી ઠરાવવામાં આવેલા નવીન ચાવલાને યુપીએ સરકાર દ્વારા ચૂંટણી કમિશનર બનાવવા અંગે પ્રશ્ન ઉઠાવ્યા હતા
