કાશ્મીર પાછા ફરનારને કેન્દ્ર સરકારના પુનઃવસન પેકેજ હેઠળ રોજગારીની તકો પૂરી પાડવામાં આવી છે:કેન્દ્રિય ગૃહરાજ્ય મંત્રી જી. કિસન રેડ્ડી
Live TV
-
કાશ્મીરમાં 370 મી કલમ રદ કરાયા પછી અન્ય સ્થળોએ ગયેલા 520 જેટલા કાશ્મીરી નાગરિકો કાશ્મીરમાં પાછા ફર્યા છે. આ વર્ષે વધુ બે હજાર નાગરિકો કાશ્મીર પાછા ફરે તેવી સંભાવના છે.
કેન્દ્રિય ગૃહરાજ્ય મંત્રી જી. કિસન રેડ્ડીએ રાજ્યસભામાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યુંકે, કાશ્મીર પાછા ફરનારને કેન્દ્ર સરકારના પુનઃવસન પેકેજ હેઠળ રોજગારીની તકો પૂરી પાડવામાં આવી છે.