કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ઓડિસામાં CAAના સમર્થનમાં રેલીને સંબોધન કર્યું
Live TV
-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઓડિસાના ભુવનેશ્વરમાં નાગરિક્તા સંશોધન કાયદાના સમર્થનમાં એક રેલીને સંબોધિત કરી હતી. આ રેલીમાં અમિત શાહે વિપક્ષ પર CAA લઈને અફવા ફેલાવવાનો લગાવ્યો આરોપ, તો આ રેલીને સંબોધિત કરતા અમિત શાહે વધુ એકવાર સ્પષ્ટ કર્યુ કે CAAથી કોઈપણ ભારતીય મુસલમાનની નાગરિક્તા નહીં છીનવાય
