Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આપી જાણકારી, દેશમાં 5,194 લોકો કોરોના વાયરસથી સંક્રમિત

Live TV

X
  • દેશના દરેક જીલ્લામાં સ્પેશ્યલ હોસ્પિટલ અને સેન્ટરો ખોલવામાં આવશે, તાલીમ માટે ઓનલાઈન પોર્ટલ લોંચ કરાયુ

    આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છે કે કોરોના અંગે તાલીમ આપવા માટે ઓનલાઈન પોર્ટલ લોંચ કરવામાં આવ્યું છે. સ્વાસ્થ્ય સુવિધાઓને વધારવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં દેશમાં કુલ 5,194 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે..કોરોનાની સ્પેશ્યલ હોસ્પિટલ અને સેન્ટરો ખોલવામાં આવશે. દેશના દરેક જીલ્લામાં કોરોના પર કામ કરવામાં આવી રહ્યું છે. જો જરૂર જણાશે તો અમે સ્ટેડિયમનો પણ ઉપયોગ કરશું.કેસ વધવાની સાથે અમારો એક્શન પ્લાન વધુ ત્વરીત બનશે. લવ અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં 773 કેસ સામે આવ્યા છે. અત્યાર સુધીમાં 149 લોકોના કોરોનાને લીધે મોત થયા છે. મંગળવારે 32 લોકોના મોત થયા હતા. કેન્દ્ર
    વર્તમાન સમયમાં જ નહીં ભવિષ્યમાં પણ એચસીક્યુ (હાઈડ્રોક્સીક્લોરોક્વીન)ની કોઈ અછત ન સર્જાય તે સુનિશ્ચિત કર્યું છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
apply