કેન્દ્રીય મંત્રી અનંત કુમારે કરી સંસદના ચોમાસુ સત્રની જાહેરાત
Live TV
-
સંસદનું ચોમાસુ સત્ર 18 જુલાઈએ શરૂ થશે અને 10 ઓગસ્ટના રોજ પૂર્ણ થશે
કેન્દ્રીય મંત્રી અનંત કુમારે એક પત્રકાર પરિષદને સંબોધતા સંસદના ચોમાસુ સત્રની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે સંસદનું ચોમાસુ સત્ર 18 જુલાઈએ શરૂ થશે અને 10 ઓગસ્ટના રોજ પૂર્ણ થશે. 18 દિવસ ચાલનારા આ સત્રમાં અનેક મહત્ન પૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે..
