કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ. એસ.જયશંકરે , રાજ્યસભામાં કોરોના વાઈરસ વિશે આપી જાણકારી.
Live TV
-
કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ. એસ.જયશંકરે , રાજ્યસભામાં કોરોના વાઈરસ વિશે જાણકારી હતી. તેમણે જણાવ્યુ હતુ, કે દેશમાં કોરોનાથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા , 60 થઈ છે.
કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ. એસ.જયશંકરે , રાજ્યસભામાં કોરોના વાઈરસ વિશે જાણકારી હતી. તેમણે જણાવ્યુ હતુ, કે દેશમાં કોરોનાથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા , 60 થઈ છે. જેમાંથી 44 લોકો ભારતીય છે , જ્યારે 16 લોકો ઈટાલીના છે. વિદેશ મંત્રીએ જણાવ્યુ હતુ , કે સરકાર , બીજા દેશોમાંથી ભારતીયોને પરત લાવવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, યુરોપમાં કોરોના વાયરસનો ખતરો વધી રહ્યો છે , અને દેશમાં બહારથી આવતા યાત્રીઓ પર પણ , સતત નજર રાખવામાં આવી રહી છે. સરકાર , ટ્રાવેલ એજન્સીના સંપર્કમાં છે.
