ખેતીની જમીનની માપણીમાં ગેરરીતિ મામલે કમિટિ બનાવવામાં આવી
Live TV
-
ખેતીની જમીનની માપણીમાં ગેરરીતિ મામલે કમિટિ બનાવવામાં આવી
ખેતીની જમીન માપણીમાં થયેલા ફેરફારને કારણે પોતાની જમીનની માપણીમાં ગેરરીતિ થઈ હોવાની ખેડૂતોની ફરિયાદને પગલે કેબિનેટમાં ચર્ચા બાદ આ અંગેની તપાસ માટે ચાર મંત્રીઓની એક કમિટિ બનાવવામાં આવી છે, જે આ અંગે તપાસ કરશે. આ અંગે મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલે જણાવ્યુ હતુ કે આ કામગીરીમાં જેઓ દોષિત જાહેર થશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત વધુમાં તેઓએ જણાવ્યુ કે જે ખેડૂતો આ અંગે ફરિયાદ કરવા ઈચ્છે છે તેઓ એક સાદી અરજી કરી પોતાની ફરિયાદ કરી શકશે
