Skip to main content
Settings Settings for Dark

ગુરૂનાનક દેવની 550માં પ્રકાશ પર્વને લઈને રાષ્ટ્રપતિ ભવનમાં કાર્યક્રમ

Live TV

X
  • આ પ્રસંગે દેશના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ સહિત અનેક ગણમાન્ય લોકો પણ ઉપસ્થિત રહ્યા હતાં.

    ગુરૂનાનક દેવની 550માં પ્રકાશ પર્વને લઈને રાષ્ટ્રપતિ ભવનમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપસ્થિત રહ્યા હતાં.. આ પ્રસંગે લોકોને સંબોધન કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે, ભારત સરકારે ગુરૂનાનક દેવનાં તપસ્થળીય કરતારપુર કોરીડોરને તૈયાર કરવાનું કામ ખુબ જ ઝડપથી કર્યું છે.. આ સુખદ ઉપલબ્ધી માટે તમામ ભારતીયોને શુભેચ્છા આપી હતી.. આ પ્રસંગે દેશના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ સહિત અનેક ગણમાન્ય લોકો પણ ઉપસ્થિત રહ્યા હતાં.. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply