ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ત્રિપલ તલાક એક કુપ્રથા
Live TV
-
તુષ્ટિકરણની રાજનીતિથી થઈ રહ્યો હતો મુસ્લિમ મહિલાઓને અન્યાય
દિલ્હીમાં શ્યામાપ્રસાદ મુખર્જી રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંબોધન કર્યુ. આ પ્રસંગે તેમણે ત્રિપલ તલાક બિલને લઈ ,વિરોધીઓ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું ,કે ત્રિપલ તલાક ,એક કુપ્રથા હતી.. ભારતના વિભાજનનું કારણ બનેલી ,તૃષ્ટીકરણની રાજનીતિના કારણે જ ,આ કુપ્રથા ચાલતી રહી ,તેમ શાહે જણાવ્યું હતું.
