ચીનમાં કોરોના વાયરસથી અત્યાર સુધી 26 લોકોના મોત, ભારતમાં એક પણ કેસ નહિ
Live TV
-
WHOએ કોરોના વાયરસની કટોકટીની સ્થિતિ જાહેર કરવાનો ઇન્કાર કર્યો છે. WHOના પ્રમુખે કહયું છે કે આ વાયરસ માનવ થી માનવમાં ફેલાવાના કોઇ પુરાવા મળ્યા નથી. ભારતમાં કોરોના વાયરસનો એક પણ કેસ સામે આવ્યો નથી. ભારતના સાત હવાઇ મથક ખાતે 12 હજાર 800 થી વધુ મુસાફરોની સ્કિનીંગ કરવામાં આવી છે. ભારત સરકાર આ મુદે કડક નજર રાખી રહી છે.આ વાયરસ થી ચીનમાં 29 લોકોના મોત થઈ ચુક્યા છે.
