છત્તીસગઢના દંતેવાડામાં નકસલી હુમલો, 4 જવાનો શહિદ
Live TV
-
પ્રધાનમંત્રીએ આ હુમલાની ટીકા કરી છે.
છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં નકસલીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. દંતેવાડામાં ભાજપના ધારાસભ્ય ભીમા માંડવીના કાફલા પર નકસલીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં 4 જવાનો શહિદ થયા છે.
આ હુમલામાં ધારાસભ્યનું મૃત્યુ પણ થયું છે. ઉલ્લેખનીય છે કે 11 એપ્રિલે લોકસભા ચૂંટણી માટે મતદાન થનાર છે, તેના પહેલા આ હુમલો કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીએ આ હુમલાની ટીકા કરી છે.
