જમ્મુ કાશ્મીરમાં આતંકવાદની ઘટનાઓમાં થયો ઘટાડોઃ આર્મી જનરલ
Live TV
-
વધુમાં તેમણે કહ્યું કે, પાકિસ્તાને રણનીતિ પર પુનર્વિચાર કરવો પડશે અને ચીને પણ માની લીધું છે કે તે દરેક વખત પોતાના મિત્ર દેશનું સમર્થન કરી શકતું નથી.
સેના પ્રમુખ જનરલ એમ એમ નરવણેએ કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં આતંકવાદની ઘટનાઓમાં ઘટાડો થયો છે અને આર્મી આતંકી જૂથો પર દબાણ બનાવવામાં સફળ રહી છે. એફએટીએફના પૂર્ણ સત્રનો પરોક્ષ રીતે ઉલ્લેખ કરતા સેના પ્રમુખે કહ્યું કે, સરહદ પારથી આતંકવાદના મામલાઓ ઘટી રહ્યા છે, તેના માટે બહારના પરિણામો પણ જવાબદાર છે.
