Skip to main content
Settings Settings for Dark

જલિયાવાલા હત્યાકાંડને 100 વર્ષ થયા પૂરાં, PMએ શહિદોને આપી શ્રદ્ધાંજલિ 

Live TV

X
  • 13 એપ્રિલ 1919માં થયેલા જલિયાવાલા હત્યાકાંડને આજે 100 વર્ષ પૂર્ણ થયા. અમૃતસરમાં જલિયાવાલા બાગમાં બ્રિટન સેનાએ લોકો પર ગોળીબાર કર્યો હતો

    આ હત્યાકાંડમાં 1000થી વધુ લોકો શહીદ થયા હતા તો 1500થી વધુ ઘાયલ થયા હતા. 

    જો કે આ હત્યાકાંડ બાદ બ્રિટીશ હુકુમતના અંતની પણ શરૂઆત થઇ હતી. આજે આ ઘટનાને 100 વર્ષ પૂર્ણ થયા છે. જો કે દેશ આ શહાદતને આજે પણ યાદ કરે છે. ઇતિહાસમાં અંકિત આ દર્દનાક ઘટના વિશે જોઇએ એક અહેવાલ. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply