ત્રણ તલાક બિલ પાસ થવા મુદ્દે પ્રધાનમંત્રી મોદીએ કર્યુ ટ્વીટ
Live TV
-
પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે ભારત માટે ખુશીનો દિવસ છે
ત્રણ તલાક બિલ પાસ થવું એ મહિલા સશક્તિકરણની દિશામાં એક મોટું પગલું છે, તૃષ્ટિકરણના નામ પર દેશની કરોડો માતા-બહેનોને તેમના અધિકારથી વંચિત રાખવાના પાપ થયા છે, મને એ વાતનો ગર્વ છે કે મુસ્લિમ મહિલાઓને તેમનો હક અપાવાનો ગૌરવ અમારી સરકારને પ્રાપ્ત થયો ; પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
સમગ્ર દેશ માટે આજે એક ઐતિહાસિક દિવસ છે, સદીઓથી ત્રણ તલાકની કુપ્રથાથી પીડિત મુસ્લિમ બહેનોને આજે ન્યાય મળ્યો છે, આ ઐતિહાસિક પ્રસંગ પર હું સૌ સાંસદોનો આભાર વ્યક્ત કરુ છું : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
