દિલ્હીમાં સાયકલ વૉકનો શિલાન્યાસ, સાયકલથી ઘટશે પ્રદૂષણ
Live TV
-
દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીના તુગલકાબાદમાં સાયકલ વોકનો શિલાન્યાસ કર્યો હતો.
આ યોજના પર 550 કરોડ રૂપિયા ખર્ચ થવાના છે. આ સાયકલ ટ્રેક માત્ર સાયકલ ચાલક અને પગપાળા યાત્રીઓ માટે ચાલુ રહેશે.
ગૃહમંત્રીએ અહીં ઉપસ્થિત જનસભાને સંબોધી હતી જ્યાં તેમણે દિલ્હીની આપ સરકાર પર આકરા પ્રહારો કર્યો હતા. તો સાથે જ તેમણે કહ્યું હતું કે, દિલ્હીમાં સાયકલના વધારે ઉપયોગથી વાયુ પ્રદૂષણ ઘટશે.
