દિવાળીના પાવન પર્વ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યાં કેદારનાથ
Live TV
-
તેમણે કેદારનાથમાં પૂજા-અર્ચના કરીને બાબા કેદારનાથનો જળાભિષેક કર્યો હતો. ત્યાર બાદ તેમણે કેદારનાથમાં નિર્માણ કાર્યોની સમીક્ષા કરી હતી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિવાળીના પાવન પર્વ નિમિત્તે કેદારનાથ પહોંચ્યાં છે. જ્યાં તેમણે કેદારનાથમાં પૂજા-અર્ચના કરીને બાબા કેદારનાથનો જળાભિષેક કર્યો હતો. ત્યાર બાદ તેમણે કેદારનાથમાં નિર્માણ કાર્યોની સમીક્ષા કરી હતી. તો આ પહેલાં પ્રધાનમંત્રીએ દેશના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. ઉત્તરાખંડના છેવાડાના હર્સિલમાં પ્રધાનમંત્રીએ સેનાના જવાનોને મીઠાઈ ખવડાવીને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી. આ દરમિયાન પ્રધાનમંત્રીએ સૈનિકોની કામગીરી અને નિષ્ઠાના વખાણ કર્યા હતા.
