દેશના 85 જિલ્લાઓમાં છેલ્લા 14 દિવસમાં એકપણ કેસ નહીંઃ સ્વાસ્થય મંત્રાલય
Live TV
-
દેશભરમાં કોરોના વાયરસ અંગેની સ્થિતિ અને તેના માટે થઈ રહેલી કામગીરીને લઈને સ્વાસ્થય મંત્રાલયે આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
જાણો પ્રેસ કોન્ફરન્સના મહત્વના મુદ્દાઃ
- કિસાન રથ એપથી કામગીરી બની વધુ સરળ
- પૂનામાં પણ કેન્દ્રીય ટીમે મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવ્યો
- શ્રમિક કેમ્પોની પણ મુલાકાત લેવાઈ રહી છે
- જયપુરમાં લોકડાઉનનું સખ્તાઈથી પાલન કરવાની અપાઈ સૂચના
- ગ્રામીણ વિસ્તારોમાં શ્રમિકો કામે પરત ફરતા થયા ખુશ
- 26 એપ્રિલ સુધી દેશમાં 80 ટકા ઘઉંના પાકની લણણી
- મનરેગા હેઠળ દેશમાં 2 કરોડથી વધુ શ્રમિકોને મળી રહી છે રોજગારી
- 80 ટકા માર્કેટ યાર્ડના કામ પણ દેશમાં થયા શરૂ
- દેશના 85 જિલ્લાઓમાં છેલ્લા 14 દિવસમાં એકપણ કેસ નોંધાયો નથી
