નવા મોટરવાહન કાયદાના અમલ બાદ અકસ્માતમાં થયો ઘટાડો
Live TV
-
માર્ગપરિવહનમંત્રી નિતીન ગડકરીએ લોકસભામાં જણાવ્યું કે કાયદામાં સુધારાનું સારૂં પરિણામ આવ્યું છે, અને માર્ગ અકસ્માતથી મોતનો આંકડો ગુજરાતમાં 14 ટકા ઘટ્યો છે અને ઉત્તરપ્રદેશમાં 13 ટકા ઘટ્યો છે.
માર્ગપરિવહનમંત્રી નિતીન ગડકરીએ લોકસભામાં જણાવ્યું કે કાયદામાં સુધારાનું સારૂં પરિણામ આવ્યું છે, અને માર્ગ અકસ્માતથી મોતનો આંકડો ગુજરાતમાં 14 ટકા ઘટ્યો છે અને ઉત્તરપ્રદેશમાં 13 ટકા ઘટ્યો છે.
