નાંદેડમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનસભાને કર્યુ સંબોધન
Live TV
-
કોંગ્રેસ જમ્મુ-કશ્મીરમાંથી 'AFSPA ના કાયદાને હટાવીને સેનાની મુશ્કેલીઓમાં વધારો કરવા ઈચ્છે છે-PM
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ ,મહારાષ્ટ્ર ના, નાંદેડ ખાતે ,એક જન સભા ને ,સંબોધિત કરી હતી. જેમાં તેમણે, વિપક્ષ ,કોંગ્રેસ પર ,આકરા પ્રહારો કર્યા હતા. જેમાં તેમણે જણાવ્યુ હતું ,કે, કોંગ્રેસ પક્ષ,જમ્મુ-કશ્મીર માંથી ,'AFSPA ના કાયદા ને હટાવી ને સેનાની મુશ્કેલીઓમાં વધારો કરવા ઈચ્છે છે. જેમાં દેશની જનતા તેને સફળ થવા નહીં દે. આ અગાઉ તેમણે છત્તીસગઢના બાલોદમાં, ઓડિશાના સુંદરગઢ અને સોનપુરમાં પણ જનસભાને સંબોધિત કરી હતી


