પર્યાવરણ અને વન મંત્રીએ વિશ્વ પર્યોવરણ દિવસ સંબધિત કાર્યક્રમમાં પાંચ પુસ્તકોનું અનાવરણ કર્યું
Live TV
-
આ પુસ્તકોમાં વનસ્પિતિ અન્વેષણ 2018, ઓર્કિસ્ટ ઓફ ઇન્ડિયા, એક પિકટોરિયલ ગાઇડ, એનિમલ ડિસકવરી 2018, ફોનલ ડાયવર્ટ સિટી ઓફ મેગ્રો ઇકો સિસ્ટમ ઇન ઇન્ડિયા અને વાઘ સંરક્ષણ પર આઘારિત પુસ્તક સ્ટ્રાઇપનું વિમોચન કર્યું.
પર્યાવરણ અને વન મંત્રી પ્રકાશ જાવડેકરે આજે નવી દિલ્હીમાં વિશ્વ પર્યોવરણ દિવસ સંબધિત એક કાર્યક્રમમાં પાંચ પુસ્તકોનું અનાવરણ કર્યું. આ પુસ્તકોમાં વનસ્પિતિ અન્વેષણ 2018, ઓર્કિસ્ટ ઓફ ઇન્ડિયા, એક પિકટોરિયલ ગાઇડ, એનિમલ ડિસકવરી 2018, ફોનલ ડાયવર્ટ સિટી ઓફ મેગ્રો ઇકો સિસ્ટમ ઇન ઇન્ડિયા અને વાઘ સંરક્ષણ પર આઘારિત પુસ્તક સ્ટ્રાઇપનું વિમોચન કર્યું.
