Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીએ લખનૌમાં પરિયોજનાઓનું કર્યુ ઉદ્ઘાટન કર્યું

Live TV

X
  • પ્રધાનમંત્રીએ લખનૌમાં સાઇઠ હજાર કરોડ રૂપિયાની  એક્યાંસી પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું.  તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું  કે, દેશમાં કારોબારીઓનું મહત્વ ખેડૂતો જેટલું જ મહત્વનું છે.  ગ્રીન એનર્જી . સોલર -એનર્જી  અને કોલસાના ઉત્પાદનમાં થયેલા વધારાની વાત કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું  કે, ગામમાં વીજળી વ્યવસ્થા ઊભી કરાઈ છે. જે ગામો , 70 વર્ષથી  વીજળીની રાહ જોતા હતા  તે ગામોમાં  માત્ર 4 વર્ષમાં વીજળી આવી છે.  તો આ સાથે  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર  આકરા પ્રહારો કર્યા હતા.  આ અગાઉ પ્રધાનમંત્રીએ , રૂપિયા ચાર હજાર કરોડની , શહેરી આવાસ  અને માળખાકીય સુવિધાને લગતી પરિયોજનાઓનું  લોકાપર્ણ કર્યું હતું.  સાથે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે  સંવાદ સાધ્યો હતો

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply