પ્રધાનમંત્રી આકાશવાણીના માધ્યમથી મનકી બાત દ્વારા નાગરિકો સાથે પોતાના વિચારો રજૂ
Live TV
-
આ માસિક કાર્યક્રમની 51મી કડી હશે.આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક પર આ કાર્યક્રમનું પ્રસારણ કરાશે.પ્રધાનમંત્રી કાર્યાલય, સૂચના અને પ્રસારણમંત્રાલય, આકાશવાણી.અને દૂરદર્શન સમાચારની યુ ટ્યૂબ ચેનલ પર આ કાર્યક્રમ માણી શકાશે
પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી આજે આકાશવાણીના માધ્યમથી મનકી બાત દ્વારા દેશ-વિદેશના નાગરિકો સાથે પોતાના વિચારો રજૂ કરશે.આ માસિક કાર્યક્રમની 51મી કડી હશે.આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક પર આ કાર્યક્રમનું પ્રસારણ કરાશે.પ્રધાનમંત્રી કાર્યાલય, સૂચના અને પ્રસારણમંત્રાલય, આકાશવાણી.અને દૂરદર્શન સમાચારની યુ ટ્યૂબ ચેનલ પર આ કાર્યક્રમ માણી શકાશે
