પ્રધાનમંત્રી આજે વિશ્વ જળવાયુ શિખર સંમેલનને સંબોધન કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પેરિસ જળવાયુ સમજૂતીની પાંચમી વર્ષગાંઠ ઉપર વિશ્વ જળવાયુ શિખર સંમેલનને સંબોધન કરશે.
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવ્યું છે સંમેલનનું આયોજન
આ સંમેલનનું આયોજન સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવ્યું છે. આ સંમેલનનો ઉદેશ્ય પેરિસ સમજૂતીને પૂર્ણ કરવા માટે વિશ્વ નેતાઓને એક સાથે લાવવા અને જળવાયુ પરીવર્તનનો સામનો કરવા માટે નવી પ્રબદ્ધતા બનાવવાનો છે.
