પ્રધાનમંત્રી આજે 11 કલાકે કરશે મન કી બાત કાર્યક્રમની 77મી કડીને સંબોધિત
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે આકાશવાણીના મન કી બાત કાર્યક્રમમાં તેમના વિચારોને કરશે રજૂ કરશે. પ્રધાનમંત્રી માસિક વીડિયો કાર્યક્રમની 77મી કડીને કરશે સંબોધિત.. સવારે 11 વાગ્યે આકાશવાણી અને દૂરદર્શનના નેટવર્ક પર કરાશે પ્રસારણ.
