પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અભિનેતા અક્ષયકુમારને મુલાકાત આપી
Live TV
-
બિનરાજકીય ઇન્ટરવ્યુમાં પ્રધાનમંત્રીના જીવનના અજાણ્યા પાસા વિશે વાતચીત થઇ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અભિનેતા અક્ષયકુમારને પોતાના નિવાસસ્થાને મુલાકાત આપી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અભિનેતા અક્ષયકુમારને મુલાકાત આપી હતી. આ બિનરાજકીય ઇન્ટરવ્યુમાં પ્રધાનમંત્રીના જીવનના અજાણ્યા પાસા વિશે વાતચીત થઇ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અભિનેતા અક્ષયકુમારને પોતાના નિવાસસ્થાને મુલાકાત આપી હતી. આ બિનરાજકીય વાતચીત દરમિયાન પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું ,કે રાજકીય વિરોધીઓ સાથે પણ તેમના સારા સંબંધ રહ્યા છે. ગુલામનબી આઝાદ અને મમતા બેનરજી સાથે મિત્રવત સંબંધ ધરાવે છે.
