પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માતા હિરા બાના લીધા આશીર્વાદ
Live TV
-
ગુજરાતના પ્રવાસે ગયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં પોતાની માતા હીરા બાની મુલાકાત લઈ તેમના આશીર્વાદ લીધા હતા.
ગુજરાતના પ્રવાસે ગયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં પોતાની માતા હીરા બાની મુલાકાત લઈ તેમના આશીર્વાદ લીધા હતા. અને તેમના ખબર અંતર પૂછ્યા હતા. તો હીરા બાએ પુત્રને યશસ્વી થવાના આશીર્વાદ આપ્યા હતા.
