પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નીતી આયોગના વિશેષજ્ઞો સાથે બેઠક
Live TV
-
બેઠકમાં નીતી આયોગના ઉપાધ્યક્ષ રાજીવકુમાર, CEO અમિતાભ કાંત અને અન્ય વરિષ્ઠ અધિકારીએ પણ ઉપસ્થિત રહેશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નીતી આયોગના વિશેષજ્ઞો સાથે બેઠક કરશે. બેઠકમાં દેશની આર્થિક સ્થિતિ અંગેની સમીક્ષા થાય તેવી શક્યતા છે. આ બેઠકમાં નીતી આયોગના ઉપાધ્યક્ષ રાજીવકુમાર, CEO અમિતાભ કાંત અને અન્ય વરિષ્ઠ અધિકારીએ પણ ઉપસ્થિત રહેશે
